ભારતમાં 2018 નું વર્ષ અને ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ 2023 આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના પ્રયત્નોથી ઉજવવામાં આવ્યું. મિલેટ એ સ્વાસ્થ્ય આપનારો ખોરાક છે અને આપણા સૌરાષ્ટ્રનો એ મૂળ ખોરાક છે એટલે આપણા સૌરાષ્ટ્રનું વાનગી વૈવિધ્ય માં મિલેટ નું અગત્યનું સ્થાન છે મિલેટ એટલે કે આપણા ધાન્યો જેવા કે બાજરો જુવાર રાગી સામો કોદરી રાજગરો વગેરે ના અનેક ફાયદા છે તે સમાજના સર્વ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે હોમ સાયન્સ ભવનની વિદ્યાર્થીનીઓ દ્વારા મિલેટ રેસીપી ડેમોસ્ટ્રેશનનો કાર્યક્રમ હોમ સાયન્સ ભવન ખાતે તારીખ 23 12 2024 ના યોજવામાં આવ્યો છે